- ઝાંખી
- અમારી ટીમ
- પુરસ્કારો અને સન્માનો
- મીડિયા સેન્ટર
- સીએસઆર સંબંધિત પ્રવૃત્તિઓ
- શા માટે અમને પસંદ કરવા
અમારી ટીમ

આર. એમ. વિશાખા
એમડી અને સીઇઓ
આર. એમ. વિશાખા માર્ચ 2015 થી ઇન્ડિયાફર્સ્ટ લાઇફના એમડી અને સીઇઓ તરીકે સંચાલન કરી રહ્યાં છે. તેમના સક્ષમ નેતૃત્વ હેઠળ કંપનીએ નોંધપાત્ર વૃદ્ધિદર હાંસલ કર્યો છે અને ઇન્ડસ્ટ્રીના રેન્કિંગમાં સ્થિરપણે ઉન્નતિ થઈ છે. અગ્રહરોળમાં રહીને નેતૃત્વ કરનારા વિશાખાએ ભૂતપૂર્વ સહયોગી લીગલ એન્ડ જનરલમાંથી વૉરબર્ગ પિનકસમાં શૅરહોલ્ડિંગના નિર્બાધ રૂપાંતરણનું નેતૃત્વ કર્યું હતું.
સુશ્રી વિશાખા સતત ત્રણ વખતથી (વર્ષ 2017, 2018 અને 2019) ફોર્ચ્યુન ઇન્ડિયાની બિઝનેસના ક્ષેત્રની ટોચની 50 સૌથી શક્તિશાળી મહિલાઓમાં સ્થાન પામે છે. આ ઉપરાંત તેમને બિઝનેસ વર્લ્ડ મેગેઝિન દ્વારા ‘સૌથી પ્રભાવશાળી મહિલા’નો ખિતાબ પણ એનાયત કરવામાં આવ્યો છે. તેમની સિદ્ધીઓને ધ્યાન પર લઈ આઇસીએઆઈએ સુશ્રી વિશાખાને સીએ બિઝનેસ લીડર – વિમેન (2017) નામના પ્રતિષ્ઠિત પુરસ્કારથી નવાજ્યાં હતાં. સુશ્રી વિશાખાને ફોર્બ્સ ઇન્ડિયા અને બિઝનેસ ટુડે જેવા પ્રતિષ્ઠિત પ્રકાશનો દ્વારા તેમના સમકાલીનોમાં ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણી ગણાવવામાં આવ્યાં છે.
એક વિચારવંત અગ્રણી સુશ્રી વિશાખા સીઆઇઆઈની પેન્શન એન્ડ ઇન્શ્યોરેન્સ કમિટીના સહ-અધ્યક્ષ છે. આ ઉપરાંત તેઓ નેશનલ કાઉન્સિલ ઑન ઇન્શ્યોરેન્સ (એસોચેમ)ના સન્માનિત સભ્ય છે, એફઆઈસીસીઆઈના સમિતિના સભ્ય તથા એઆઇડબ્લ્યુએમઆઈની એક્સક્વૉલિફાઈના મૂળભૂત સભ્ય છે. તેઓ એનઆરબી બેરિંગ્સ પ્રાઇવેટ લિમિટેડના બૉર્ડના સ્વતંત્ર નિદેશક છે. વળી, તેઓ લાઇફ ઇન્શ્યોરેન્સ કાઉન્સિલની કારોબારી સમિતિમાં પણ છે.
સુશ્રી વિશાખા હાલમાં પણ નવી પેઢીના વિચારકો અને અગ્રણીઓને માર્ગદર્શન અને પરામર્શ આપી રહ્યાં છે. તેમના કેટલાક પ્રતિષ્ઠિત માર્ગદર્શક મંડળોમાં ઇન્ટરનેશનલ ઇન્શ્યોરેન્સ સોસાયટી ( આઇઆઇએસ ) મેન્ટર પ્રોગ્રામ, ડબ્લ્યુડબ્લ્યુબી લીડરશિપ એન્ડ ડાઇવર્સિટી ફૉર ઇનોવેશન પ્રોગ્રામ, આરજીએ લીડર્સ ફૉર ટુમોરો અને વિલ ફૉરમ નો સમાવેશ થાય છે.
તેઓ કમ્પ્યૂટર સિસ્ટમ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. સુશ્રી વિશાખા ઇન્શ્યોરેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ફેલો પણ છે.

ઋષભ ગાંધી
ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર
એક ચપળ વ્યૂહાત્મક વિચારક અને પરિણામો આપવામાં અવ્વલ શ્રી ઋષભ ગાંધી ઇન્ડિયાફર્સ્ટ લાઇફના ડેપ્યુટી સીઇઓ, સંસ્થાના એક મહત્વના ચાલકબળ તથા સંગઠનની વિકાસયાત્રાનો એક આંતરિક હિસ્સો છે. રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય માર્કેટ્સમાં 25 વર્ષનો યશસ્વી ટ્રેક રેકોર્ડ ધરાવનારા આ નાણાકીય સેવાઓના વિલક્ષણ અગ્રણી રૂઢિઓ સામે પ્રશ્નો કરવામાં આનંદ અનુભવે છે અને પડકારોને તકની દ્રષ્ટિએ જોવે છે. આ ઉપરાંત તેઓ સીએસસી ઈ-ગવર્નન્સ સર્વિસિઝ ઇન્ડિયા લિમિટેડ (ભારત સરકાર દ્વારા સમર્થિત)ના બૉર્ડમાં ડિરેક્ટર પણ છે.
પોતાના અનુભવ અને કુશળતા વડે શ્રી ઋષભ ઇન્ડિયાફર્સ્ટને તેના વિકાસમાર્ગ પર ક્રમશઃ રીતે આગળ લઈ ગયાં છે. તેઓ વર્ગમાં શ્રેષ્ઠ બેંકેશ્યોરેન્સ બિઝનેસનું અમલીકરણ કરીને અને મલ્ટીચેનલ ડિસ્ટ્રિબ્યુશન સ્ટ્રેટેજી અપનાવીને સંગઠનના સંચાલનના વાર્ષિક પ્લાનને સતત ડીલીવર કરી રહ્યાં છે. તેમની વ્યવસાયની તીવ્ર વિચક્ષણતા અને વીમા ક્ષેત્રની ઊંડી સમજણ ઇન્ડિયાફર્સ્ટ લાઇફને 40%ના પાંચ વર્ષના CAGRએ વિકસવામાં મદદરૂપ થયાં છે. સેલ્સ અને ડિસ્ટ્રિબ્યુશન સિવાય શ્રી ઋષભ માર્કેટિંગ, ઉત્પાદનો, ગ્રાહક અનુભવ, વ્યૂહરચના, મેનેજમેન્ટમાં ફેરફાર અને માનવ મૂડીની પણ દેખરેખ રાખે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ખાતેની તેમની અડધા દાયકાથી પણ વધુની યાત્રામાં શ્રી ઋષભએ ખાનગી વીમાદાતાઓના રીટેઇલ બિઝનેસમાં સંગઠનના ક્રમને 12મા સ્થાને લઈ જવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
એક સ્વપ્નદ્રષ્ટા અગ્રણી, એક સેલ્સ ઇનોવેટર અને એક કૃતનિશ્ચયી અમલીકરણકર્તા તરીકે, શ્રી ઋષભ વ્યવસાયના વલણો અને તકોનું પૂર્વાનુમાન લગાવવામાં સ્પષ્ટ પૂર્વજ્ઞાન ધરાવે છે. આ બાબતે તેમને પ્રચંડ સફળતા અપાવી છે. તેમની અગાઉની ભૂમિકામાં તેમણે ઇન્ડિયાફર્સ્ટ લાઇફની સેલ્સ અને માર્કેટિંગની કામગીરીનું નેતૃત્વ કર્યું હતું.
શ્રી ઋષભના નેતૃત્વ હેઠળ ઇન્ડિયાફર્સ્ટ લાઇફએ ઇન્ડસ્ટ્રીના અનેકવિધ પ્રમુખ સન્માનો પ્રાપ્ત કર્યા છે, જેમાં ગ્રેટ પ્લેસ ટુ વર્ક® ઇન્સ્ટિટ્યૂટ (2019 અને 2020) તરફથી ‘ઇન્ડિયાઝ બેસ્ટ વર્કપ્લેસિસ ઇન બીએફએસઆઈ’, ‘ઇન્ડિયાઝ મોસ્ટ એડમાયરેબલ બ્રાન્ડ્સ 2019-20’ (એનડીટીવી), ‘ઇન્ડિયાઝ એડમાયર્ડ બ્રાન્ડ 2019’ તરીકે ઇન્ડિયાફર્સ્ટ લાઇફને સીએનએન ન્યૂઝ18 પર દર્શાવવામાં આવી, બીએફએસઆઈમાં શ્રેષ્ઠતા બદલ ધી ઇકોનોમિક ટાઇમ્સનો ‘બેસ્ટ બ્રાન્ડ્સ 2018’નો પુરસ્કાર તથા નેશનલ એવોર્ડ્સ ફૉર ઇન્શ્યોરેન્સ એક્સીલેન્સ’ 17 ખાતે ‘બેંકેશ્યોરેન્સ લીડર ઑફ ધી યર’ જેવા સન્માનોનો સમાવેશ થાય છે.
પોતાની અગાઉની કારકિર્દીમાં શ્રી ઋષભ કેનેરા એચએસબીસી ઓબીસી લાઇફ ઇન્શ્યોરેન્સ, અવિવા લાઇફ ઇન્શ્યોરેન્સ અને બિરલા સન લાઇફ ઇન્શ્યોરેન્સમાં કામ કરી ચૂક્યાં છે. જોશ અને પ્રક્રિયાઓથી પ્રેરિત સામાન્ય લોકોની નાડ પારખી શકનારી એક વ્યક્તિ તરીકે તેમણે ઇન્ડોનેશિયામાં અવિવા લાઇફના રીટેઇલ લાઇફ ઇન્શ્યોરેન્સ બિઝનેસને સ્થાપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
શ્રી ઋષભે INSEAD, ફોન્ટેઇનબ્લ્યૂ ખાતે ગ્રૂપ ડેવલપમેન્ટલ પ્રોગ્રામ (ખાસ કરીને વૈશ્વિક અગ્રણીઓને માટે તૈયાર કરવામાં આવેલ)ને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ ઉપરાંત તેઓ નરસી મોનજી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ (એનએમઆઇએમએસ)માંથી મેનેજમેન્ટ સ્ટડીઝમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ છે.

કેદાર પાતકી
ચીફ ફાઇનાન્શિયલ ઑફિસર
બે દાયકાથી વધુ લાંબી કારકિર્દી ધરાવતા કેદાર પાતકી વીમા ઉદ્યોગમાં જ્વલંત સિદ્ધિઓ ધરાવે છે. તેમણે તેમની વ્યાવસાયિક કારકિર્દીનો મોટાભાગનો હિસ્સો ભારતીય તેમજ વિદેશી માર્કેટોમાં ફાઇનાન્સ અને ઓપરેશન્સ જેવા ક્ષેત્રમાં વિતાવ્યો છે. તેઓ પ્લાનિંગ અને બજેટિંગ, વ્યૂહરચના તૈયાર કરવી, એકાઉન્ટિંગ, કર, મેનેજમેન્ટ, ઑફશોરિંગ અને વીમા જેવા વિષયોમાં સિદ્ધહસ્તતા ધરાવે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સમાં જોડાતા પહેલાં શ્રી કેદાર આઇડીબીઆઈ ફેડરલ લાઇફ ઇન્શ્યોરેન્સમાં સીએફઓ હતા તથા તેઓ ટાટા એઆઇજી જનરલ ઇન્શ્યોરેન્સ, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરેન્સ, એક્ઝા, બજાજા આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરેન્સ અને એકઝો નોબલ ઇન્ડિયા જેવી અનેકવિધ કંપનીઓમાં સેવા આપી ચૂક્યાં છે, જ્યાં તેમણે મૂળભૂત નાણાકીય જવાબદારીઓ ઉપાડવાની સાથે-સાથે નિયામક રીપોર્ટિંગ, રોકાણકારો સાથેના સંબંધો તથા ઉદ્યોગજગતના સંગઠનો અને ફૉરમો સાથેના સંબંધોનું વ્યવસ્થાપન કર્યું હતું.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ખાતે શ્રી કેદારના શિરે એન્ડ-ટુ-એન્ડ ફાઇનાન્સ, પ્લાનિંગ અને બજેટિંગ, ટેક્સેશન અને સંગઠનોના રોકાણ સંબંધિત કામગીરી જેવી જવાબદારીઓ રહેલી છે.
તેઓ યુનિવર્સિટી ઑફ પૂણેમાંથી કૉમર્સ ગ્રેજ્યુએટ છે તથા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (આઇસીએઆઈ)માંથી માન્યતાપ્રાપ્ત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.

અત્રી ચક્રવર્તી
ચીફ ઑપરેટિંગ ઑફિસર
ઇન્ડિયાફર્સ્ટ લાઇફના ચીફ ઑપરેટિંગ ઑફિસર તરીકે અત્રી ચક્રવર્તી ડીઝાઇનિંગના સમગ્ર કાર્યક્ષેત્રની દેખરેખ રાખે છે તથા બિઝનેસની કામગીરીનું અમલીકરણ અને વ્યવસ્થાપન સંભાળે છે. તેમના શિરે વિતરણ અને શાખાની કામગીરીઓ, ગ્રાહક સેવા, નવા વ્યવસાય અને અંડરરાઇટિંગ તથા દાવાઓની જવાબદારી છે.
બીએફએસઆઈ સેક્ટરમાં 27 વર્ષના સમૃદ્ધ અને વૈવિધ્યસભર અનુભવ ધરાવતા શ્રી અત્રીએ તેમની કારકિર્દીના 18 વર્ષ વીમા ક્ષેત્રને સમર્પિત કર્યા છે. વિવિધ સંગઠનોમાં તેમના કાર્યકાળ દરમિયાન તેઓ સેવા પૂરી પાડવાની પ્રક્રિયાનું રૂપાંતરણ કરવામાં, પ્રક્રિયામાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવામાં, ડિજિટલ રૂપાંતરણને શક્ય બનાવવામાં, પ્રોગ્રામ મેનેજમેન્ટનો સુમેળ સાધવામાં અને ઓપરેશનનાં વ્યવસ્થાપન પર દેખરેખ રાખવામાં ખૂબ જ સફળ રહ્યાં છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફમાં જોડાતા પહેલાં તેઓ ઓકૅર હેલ્થ ઇન્શ્યોરેન્સ લિ.માં ચીફ ઑપરેટિંગ ઑફિસર તરીકે ફરજ બજાવતા હતા અને તેનાથી પણ પહેલાં તેમણે ટાટા એઆઇજી જનરલ ઇન્શ્યોરેન્સ કંપની લિમિટેડ (અને ટાટા એઆઇએ લાઇફ ઇન્શ્યોરેન્સ કું. લિ)માં 16 વર્ષ ફરજ બજાવી હતી. અહીં છેલ્લે તેઓ ઇવીપી અને ચીફ ઑફ ઓપરેશન્સ અને ફેસિલિટીઝના પદે હતા. શ્રી અત્રી લગભગ સાત વર્ષ સુધી સિટીબેંક ઇન્ડિયામાં પણ કામ કરી ચૂક્યાં છે. આથી વિશેષ, તેઓ ગુજરાત લીઝ ફાઇનાન્સિંગ લિ. અને યુનાઇટેડ ક્રેડિટ ફાઇનાન્શિયલ સર્વિસિઝ સાથે પણ સંકળાયેલા હતા.
શ્રી અત્રી પિલાની સ્થિત બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી એન્ડ સાયેન્સ (બીઆઇટીએસ)માંથી મેનેજમેન્ટ સ્ટડીઝમાં માસ્ટર્સની ડિગ્રી ધરાવે છે.

BIKASH CHOUDHARY
Chief Actuarial & Governance Officer
Bikash Choudhary is the Executive Vice President of our company. He is a Fellow of the Institute of Actuaries of India and the Institute and Faculty of Actuaries, UK. He is an M. Tech from the Indian Statistical Institute, Kolkata, and an M. Sc in Statistics from Hindu College, University of Delhi. He has more than 20 years of work experience in the Life Insurance industry and actuarial consulting working in various markets including India, the UK, Sri Lanka, Singapore, Hong Kong etc.
He joined our company with effect from December 1, 2022. Previously, he was associated with Future Generali India Life insurance, where he was the Appointed Actuary and Chief Risk Officer as well as overseeing product development. He has also worked in Towers Watson, Bajaj Allianz Life and Aviva India. He is inter alia responsible for overseeing Actuarial, Governance, Product, and Strategy functions in our company.

સુનંદા રૉય
કન્ટ્રી હેડ – બેંક ઑફ બરોડા
સુનંદા રૉય બેંક ઑફ બરોડા વર્ટિકલમાં ઇન્ડિયાફર્સ્ટ લાઇફના બેંકએશ્યોરેન્સ સેલ્સના વડા છે, જેઓ એક સક્ષમ અને વધુ સારી અનુકૂલિત બેંકએશ્યોરેન્સ ચેનલ તૈયાર કરવાની જવાબદારી ધરાવે છે. આ પદ પર તેઓ ઇન્ડિયાફર્સ્ટ લાઇફની સહભાગી બેંક, બેંક ઑફ બરોડાની સમગ્ર ભારતમાં ફેલાયેલી શાખાઓ મારફતે વીમા વિતરણનું સુકાન સંભાળી રહ્યાં છે.
વ્યાપક વ્યૂહાત્મક અને વ્યાવસાયિક કુશળતા ધરાવતા મેનેજમેન્ટ વ્યાવસાયિક શ્રી સુનંદાએ મોદી ટેલસ્ટ્રા - એરટેલ, મેક્સ ન્યૂ યોર્ક લાઇફ, એચએસબીસી બેંક અને કેનેરા એચએસબીસી ઓબીસી લાઇફ ખાતે તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન કેન્દ્રિત અમલીકરણ ધરાવતા દ્રષ્ટિકોણને પ્રદર્શિત કર્યું હતું. તેમણે સંગઠનની પ્રગતિનું સુકાન સ્ટાર્ટ-અપના તબક્કાથી માંડીને આવક, નફાકારકતા અને માર્કેટ શૅરમાં નોંધપાત્ર વિકાસ સાધવાના તબક્કા સુધી સંભાળ્યું છે.
શ્રી સુનંદા શ્રેણીમાં શ્રેષ્ઠ સેવા અને ડિજિટલાઇઝ કરવામાં આવેલો સેવા અનુભવ પૂરાં પાડવાના ઇન્ડિયાફર્સ્ટ લાઇફના પ્રયાસની સાથે ભેગા મળીને વેચાણ અને વિતરણ, વ્યવસાયના વિકાસ, આવકમાં વધારો અને ચેનલ રીલેશનશિપનું નેતૃત્વ કરી રહ્યાં છે.
શ્રી સુનંદાએ સિંગાપુર સ્થિત એમેરિટસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જનરલ મેનેજમેન્ટની ડિગ્રી હાંસલ કરી છે તથા યુનિવર્સિટી ઑફ કલકત્તામાંથી તેમણે બેચલર્સની ડિગ્રી મેળવી છે. તેઓ અમેરિકન એકેડમી ઑફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, સિંગાપુરમાંથી વેલ્થ મેનેજરનું પ્રમાણપત્ર અને ઇન્ડિયન સ્કુલ ઑફ બિઝનેસ, હૈદરાબાદમાંથી જનરલ મેનેજમેન્ટનું પ્રમાણપત્ર ધરાવે છે.

BIKASH CHOUDHARY
Executive Vice President
Bikash Choudhary is the Executive Vice President of our company. He is a Fellow of the Institute of Actuaries of India and the Institute and Faculty of Actuaries, UK. He is an M. Tech from the Indian Statistical Institute, Kolkata, and an M. Sc in Statistics from Hindu College, University of Delhi. He has more than 20 years of work experience in the Life Insurance industry and actuarial consulting working in various markets including India, the UK, Sri Lanka, Singapore, Hong Kong etc.
He joined our company with effect from December 1, 2022. Previously, he was associated with Future Generali India Life insurance, where he was the Appointed Actuary and Chief Risk Officer as well as overseeing product development. He has also worked in Towers Watson, Bajaj Allianz Life and Aviva India. He is inter alia responsible for overseeing Actuarial, Governance, Product, and Strategy functions in our company.

અંજના રાવ
ચીફ સ્ટ્રેટેજી ઑફિસર
ચીફ સ્ટ્રેટેજી ઑફિસર અંજના રાવ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ખાતે વ્યૂહાત્મક પહેલનું સુકાન સંભાળી રહ્યાં છે તથા કંપનીમાં સેન્ટર ઑફ એક્સીલેન્સનું સંચાલન કરી રહ્યાં છે.
સુશ્રી અંજના અવિશ્વસનીય દૂરંદેશીતા અને બિઝનેસની સૂઝ ધરાવે છે, જેની મદદથી ઇન્ડિયાફર્સ્ટ લાઇફની વ્યાવસાયિક વ્યૂહરચનાના તમામ પાસાઓમાં પરિવર્તન લાવતી વખતે ટેકનોલોજીને ડિજિટાઇઝેશનનો એક મહત્વનો હિસ્સો બનાવી શકાયો છે.આ બાબતની સાથે-સાથે ઉભરી રહેલી ડિજિટલ ટેકનોલોજીઓ, ફિનટૅક ઇકોસિસ્ટમ અને વિકાસની વ્યૂહરચનાઓમાં તેમની ઊંડાણપૂર્વકની સમજે તેમને ઇન્ડિયાફર્સ્ટ લાઇફને સ્પર્ધાત્મક ફાયદો પહોંચાડી શકાય તે માટે વધુ મજબૂત અને વ્યૂહાત્મક માળખાંનું અમલીકરણ કરવા સક્ષમ બનાવ્યાં છે.
લગભગ બે દાયકા જેટલી લાંબી કારકિર્દીમાં સુશ્રી અંજનાએ તેમના કૉર્પોરેટ જીવનનો એક મોટો હિસ્સો ભારતીય વીમા (જીવન અને જનરલ) ક્ષેત્રને સેવા પૂરી પાડવામાં ગાળ્યો છે. તેઓ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ચેન્જ મેનેજમેન્ટ તથા આઇટીનો લાભ ઉઠાવવા અને પ્રક્રિયાને સુધારવાપર કેન્દ્રિત બિઝનેસ ટ્રાન્સફૉર્મેશન જેવી બાબતોમાં કુશળતા ધરાવે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફમાં જોડાતા પહેલાં તેઓ અર્નેસ્ટ એન્ડ યંગ, ઓરેકલ ઇન્ડિયા, યુનિવર્સલ સોમ્પો, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરેન્સ અને આઇસીઆઇસીઆઈ પ્રૂડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરેન્સ સાથે સંકળાયેલા હતાં, જ્યાં તેમણે સીએમએમઆઈ અમલીકરણ પ્રોજેક્ટનું સંચાલન કરવા ઉપરાંત આઇટી ટ્રાન્સફોર્મેશનના અનેક પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કર્યું હતું, આઇટી એપ્લિકેશન ટીમની આગેવાની કરી હતી, વળી એક સ્થાપક સભ્ય તરીકે જનરલ ઇન્શ્યોરન્સ માટેના આઇટી ઓપરેશનોને સ્થાપવાનો શ્રેય તેમના ફાળે જાય છે.
સુશ્રી અંજના યુનિવર્સિટી ઑફ રાયપુરમાંથી ગણિત મુખ્ય વિષય સાથે બેચલર ઑફ સાયેન્સની ડિગ્રી ધરાવે છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રોફેશનલ (પીએમપી), PROSCIમાંથી પ્રમાણિત ચેન્જ મેનેજમેન્ટ પ્રોફેશનલ, ડીઝાઇન થિંકિંગમાં પ્રમાણિત સુશ્રી અંજના, રાયપુર સ્થિત પંડિત રવિશંકર શુક્લા યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થિની પણ છે, જ્યાંથી તેમણે તેમનું એમબીએ ઇન માર્કેટિંગ અને એચઆરનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું.

શુભાંકર સેનગુપ્તા
કન્ટ્રી હેડ - યુબીઆઈ એન્ડ બીઆરઓસીએ(બ્રોકા)
શુભાંકર સેનગુપ્તા યુબીઆઈ એન્ડ બીઆરઓસીએના કન્ટ્રી હેડ છે. તેઓપ્રાદેશિક ગ્રામીણ બેંકો, બ્રોકિંગ અને કૉર્પોરેટ એજન્સી, એજન્સી સાથેના જોડાણમાં ગ્રામ્ય અને માઇક્રો ચેનલ્સ અને ડાયરેક્ટ સેલ્સ ચેનલનો સમાવેશ કરતા ઇન્ડિયાફર્સ્ટ લાઇફના પાર્ટનર્શિપ બિઝનેસની દેખરેખ રાખે છે. આમ, તેમની જવાબદારી વીમાના વ્યાપને કંપનીની મૂળ બેંકો, બેંક ઑફ બરોડા અને યુનિયન બેંક ઑફ ઇન્ડિયાથી આગળ વિસ્તારવાનો છે.
23 વર્ષની વ્યાવસાયિક કારકિર્દી ધરાવનારા આ ઘડાયેલા એક્ઝિક્યુટિવએ તેમની સેવાના 12 વર્ષ ભારતીય જીવન વીમાના ક્ષેત્રને સમર્પિત કર્યા છે. શ્રી શુભાંકરે અર્જિત કરેલ અનુભવ અને બહુમુખી વ્યવસ્યાયમાં પ્રાપ્ત કરેલી કદરદાની કેડબરી, એચએસબીસી, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અને ટાટા એઆઇએ જેવા સંગઠનો સાથેના તેમના જોડાણનું પરિણામ છે.
વિતરણની નવી બિઝનેસ ચેનલની સ્થાપના અને સહયોગીઓ અને ભાગીદારોનું સૉર્સિંગનું નેતૃત્વ કરનારા શ્રી શુભાંકર વિવિધ સ્થળોએ અનુકૂળ આવે તેવી ચેનલોના મૂલ્યાંકન અને પસંદગીમાં તજજ્ઞતા ધરાવે છે.તેમને થર્ડ-પાર્ટી વિતરણ, આંતરિક ટીમો, બ્રોકિંગ, કૉર્પોરેટ એજન્સીઓ, ડાયરેક્ટ-સેલ્સની ટીમો, આરઆરબી અને એજન્સી સહિતની મલ્ટી-ચેનલોમાં ઇન્ડિયાફર્સ્ટ લાઇફના પદચિહ્નોને વિસ્તારવાની કામગીરી સોંપવામાં આવી છે. છેવાડાના માનવી સુધી જીવન વીમાને પહોંચાડવાના ઉદ્દેશ્યને પાર પાડવા તેઓ અનુકૂલિત કરેલા વિતરણ વિકલ્પોને શક્ય બનાવવા ગ્રામ્ય માર્કેટની ઊંડી સમજણ ધરાવે છે.
શ્રી શુભાંકર યુનિવર્સિટી ઑફ કલકત્તામાંથી કૉમર્સમાં બેચલર્સ ડિગ્રી ધરાવવા ઉપરાંત પશ્ચિમ બંગાળ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ વેલફેર એન્ડ બિઝનેસ મેનેજમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી પણ ધરાવે છે.

ડૉ. પૂનમ ટંડન
ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઑફિસર
ઇન્ડિયાફર્સ્ટ લાઇફના પ્રારંભિક સભ્યો પૈકીના એક ડૉ. પૂનમ ટંડન આજે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ખાતે ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટની કામગીરીનું નેતૃત્વ કરી રહ્યાં છે. ડૉ. પૂનમ બેંકિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસિઝ સેક્ટરમાં ફાઇનાન્શિયલ માર્કેટ્સ અને ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટમાં બહોળો અનુભવ અને ઊંડી સૂઝ ધરાવતા કુશળ પીઢ છે.
સંગઠન સાથે એક દાયકા જેટલાં લાંબા જોડાણમાં ડૉ. પૂનમએ કૉર્પોરેટ ગ્રૂપ બિઝનેસમાં અનેકવિધ પોર્ટફોલિયો, યુલિપ અને પરંપરાગત ફંડમાં ડેટ પોર્ટફોલિયો, લિક્વિડિટી મેનેજમેન્ટ, પરંપરાગત પોર્ટફોલિયોમાં ઇક્વિટીમાં રોકાણ માટે એસેટની ફાળવણી તથા એસેટ લાયેબિલિટી કમિટી (એએલસીઓ)માં યોગદાન જેવી કામગીરીઓ સંભાળી છે.
ફાઇનાન્શિયલ સર્વિસિઝ સેક્ટરમાં 26 વર્ષ જેટલી લાંબી અને નામાંકિત કારકિર્દી દરમિયાન ડૉ. પૂનમે મેટલાઇફ ઇન્ડિયા ઇન્શ્યોરેન્સ પ્રા. લિ., પેટરનોસ્ટર એલએલસી (લંડન સ્થિત સ્ટાર્ટ-અપ પેન્શન ફંડ), સિક્યુરિટીઝ ટ્રેડિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (એસટીસીઆઈ) અને ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઑફ ઇન્ડિયા (આઇડીબીઆઈ)માં ફરજ બજાવી ચૂક્યાં છે, જ્યાં તેમણે વર્ષ 1994માં પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તેમની નોંધપાત્ર સિદ્ધીઓ જોવા જઇએ તો, તેઓ એસટીસીઆઈ ખાતે વર્ષ 2001માં કૉર્પોરેટ બોન્ડ્સ ડેસ્ક, વર્ષ 2004માં સ્વેપ્સ ડેસ્કની સ્થાપના કરવામાં કાર્યસાધક રહ્યાં હતાં. કંપનીના ચોખ્ખા નફામાં મહત્વપૂર્ણ યોગદાન આપવા ઉપરાંત આ ડેસ્ક્સ કૉર્પોરેટ બોન્ડ્સમાં ખૂબ જ સક્રિય બન્યાં છે.
ડૉ. પૂનમ વર્ષ 2010થી 2012 દરમિયાન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિક્યુરિટીઝ માર્કેટ (એનઆઇએસએમ)માં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ભણાવતા હતાં. તેઓ આરબીઆઈની બેંકર્સ ટ્રેનિંગ કૉલેજ, એનએમઆઇએમએસ (મુંબઈ) તથા યુટીઆઈ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેપિટલ માર્કેટ્સની સાથે અન્ય ઘણી સંસ્થાઓમાં ગેસ્ટ લેકચર્સ આપી ચૂક્યાં છે. ડૉ. પૂનમ બે સંશોધનપત્રો લખી ચૂક્યાં છે, જે ઇન્ટરનેશનલ પીયર-રીવ્યૂવ્ડ જર્નલ્સની ફિક્સ્ડ ઇન્કમ કેટેગરીમાં પ્રકાશિત થયાં હતાં.
નવી દિલ્હીની જીસસ એન્ડ મેરી કૉલેજમાંથી બી.કૉમ (ઑનર્સ)ની ડિગ્રી હાંસલ કરનારા ડૉ. પૂનમ જમશેદપુરમાં આવેલી એક્સએલઆરઆઈના ભૂતપૂર્વ વિદ્યાર્થિની છે, જ્યાંથી તેમણે બિઝનેસ મેનેજમેન્ટમાં પીજીડીની ડિગ્રી હાંસલ કરી હતી. તેમણે મુંબઈ સ્થિત એનએમઆઇએમએસમાંથી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પીએચડીની ડિગ્રી મેળવી છે.

સુંદર નટરાજન
ચીફ કમ્પલાયેન્સ અને રિસ્ક ઑફિસર
સુંદર નટરાજન એ ચીફ કમ્પલાયેન્સ અને રિસ્ક ઑફિસર છે, જેઓ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ખાતે જોખમ, અનુપાલન, આંતરિક ઑડિટ અને કાનૂની કામગીરીઓ સંભાળે છે. તેઓ સંસ્થામાં સારા કૉર્પોરેટ શાસનનું અમલીકરણ કરાવવાની સાથે જોખમના વ્યવસ્થાપનનાં માળખાંને લાગુ કરવાની જવાબદારી ધરાવે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ખાતે તેમની નોંધપાત્ર સિદ્ધીઓમાં કંપની માટેની બેંકેશ્યોરેન્સ વિતરણ વ્યૂહરચનાની આગેવાની કરવાનો તથા સહયોગી બેંકો સાથે બેંકેશ્યોરેન્સના સંકલિત મૉડલની રચના કરવામાં મદદરૂપ થવાનો સમાવેશ થાય છે. વધુમાં, તેમણે સેલ્સ ટ્રેનિંગ ટીમ ઊભી કરે છે તથા સેલ્સ અને ડિસ્ટ્રિબ્યુશન પાર્ટનરો માટે મોબાઇલ લર્નિંગ લૉન્ચ કર્યું છે.
વીમા ઉદ્યોગમાં શ્રી સુંદર બે દાયકાનો વ્યાપક અનુભવ ધરાવે છે, જેમાં તેમણે સેલ્સ, ગ્રાહક સેવા, વ્યૂહરચના, બેંકેશ્યોરેન્સ, ગ્રાહકોને જાળવી રાખવા, સંચાલન, ગુણવત્તા, વ્યવસાયનું આયોજન, તાલીમ, સંચાર અને શાસન સહિતની વૈવિધ્યપૂર્ણ કામગીરીઓમાં પોતાની ઉત્કૃષ્ટતા સાબિત કરી બતાવી છે. આ ઉપરાંત તેઓ, અવિવા લાઇફ, રૉયલ સુંદરમ્ જનરલ ઇન્શ્યોરેન્સ અને ઓગિલ્વી પબ્લિક રીલેશન્સ વર્લ્ડવાઇડમાં પણ કામ કરી ચૂક્યાં છે.
તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિસ્ક મેનેજમેન્ટ ઇન્ડિયા અફિલિયેટના સ્ટ્રેટેજિક એડવાઇઝરી બૉર્ડમાં પણ છે અને તો આઇઆરએમ ઇન્ડિયા રીજનલ ગ્રૂપના ઉપાધ્યક્ષ પણ છે.
શ્રી સુંદર યુનિવર્સિટી ઑફ મદ્રાસમાંથી બેચલર ઑફ કૉમર્સ અને મુંબઈ સ્થિત NMIMSમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રીઓ ધરાવે છે. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ-અમદાવાદમાંથી એક્સીલરેટેડ લીડરશિપ પ્રોગ્રામ પણ કર્યો છે તથા તેઓ લંડન સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિસ્ક મેનેજમેન્ટના પ્રમાણિત સભ્ય પણ છે.

BHAVNA VERMA
Appointed Actuary
Bhavna Verma is the Appointed Actuary at IndiaFirst Life. She oversees all aspects of the Actuarial Function including regulatory and shareholder reporting, product development and management, and financial and insurance risk analysis.
Bhavna has considerable acumen in all actuarial facets of life insurance a result of her broad experience in Indian, Asian and UK markets. Prior to joining IndiaFirst Life, she was the Head of Actuarial Reporting and Risk at Kotak Life Insurance where she spearheaded critical actuarial implementations for the company.
She spent the initial years of her career in actuarial consulting at Willis Towers Watson and briefly at Milliman, where she worked on a range of technical actuarial and strategic assignments across geographies. Armed with this diverse experience, Bhavna is passionate about integrating the application of actuarial principles holistically across functions.
She is a Fellow of the Institute of Actuaries of India and a Fellow of the Institute and Faculty of Actuaries, UK. Additionally, she has also served as the Chief Editor of the Actuary India magazine, the flagship publication of the Institute of Actuaries of India. Academically, Bhavna holds a Bachelor’s degree in Mathematics from St. Stephen’s College, Delhi University.

NAMAN GUPTA
SVP & Head - Persistency, Branch Ops, Fin Ops
Naman Gupta is currently the Head - Branch Ops, Persistency & Financial Ops at IndiaFirst Life.
He is a founder member of IndiaFirst Life and has played a significant role in setting up and defining the Operations and Service Department at the company. Passionate about delivering customer delight, Naman aims to instil the #CustomerFirst philosophy in every dimension across the company.
Naman began his journey at IndiaFirst Life as a business analyst and then went to head the New Business Operations department. He was elevated to the position of Head-Customer Service and Channel Services. During this time, the company received recognition by reputed industry forums and titled Customer Service provider of the year 2019, Customer Excellence in Insurance Sector and Best use of technology in a Contact centre among others.
His breadth of experience includes previous stints at Stock Holding Corporation of India (SHCIL), ICICI Prudential Life Insurance Company and Reliance Retail Ltd. Here, he not only played a key role in setting up multiple branches successfully but also managed branch operations diligently over the course of time.
He believes in empowering and mentoring his team members to ensure overall personal and professional growth. Naman is a commerce graduate and holds a post graduate degree in Management Studies with a specialisation in Finance and Marketing from the Institute of Public Enterprise, Hyderabad.

AMEY PRAMOD PATIL
SVP & Head - Credit Life
Amey Pramod Patil is the Country Head - Credit Life & Agency. A founder member, since joining IndiaFirst Life in 2009, Amey has been instrumental in ensuring a robust growth across different sales verticals. Under his leadership, in the last three years, the GCL channel has witnessed a sharp growth by 300% in addition to penetrating additional markets pan India which has led to making this channel the highest VNB margin for the company. Before becoming the Country Head in 2021, Amey was the National Head - GCL Channel at IndiaFirst Life and prior to that the National Head of the Bancassurance West Zone channel.
His breadth of industry experience spans over two decades where he was associated with companies like Reliance Nippon Life Insurance and Aditya Birla Sun Life Insurance.
An effective leader, Amey believes in empowering each individual in his team. He deems them to be the best decision makers at the heart of action.
Amey holds a Master of Financial Services degree, LLB and Bachelor of Commerce degree from Goa University. He is also a recipient of the Cultural Champion Award.

ABHIJEET POWDWAL
SVP & Head - Marketing
Abhijeet Powdwal is the Chief Marketing Officer at IndiaFirst Life. He currently spearheads the company’s Marketing, PR, Customer Experience and Digital Sales functions
A seasoned industry professional, his breadth of experience spans over 23 years across Brand Management, Advertising & PR, Digital Marketing, Sales & Customer acquisition. His fantastic marketing acumen can be credited to the various leadership roles he has held in the BFSI industry with companies like IDBI Bank, ICICI Bank and IDBI Federal Life. In addition to this, Abhijeet has also donned different hats during his stint in Strategic Consulting with different organizations.
Abhijeet holds a PGDBA from K. J. Somaiya Institute of Management and a BSc Degree from St. Xavier’s College, Mumbai.

SAMEER GUPTA
SVP & Head - Strategy BOB Channel
Sameer Gupta is the Chief Business Officer at IndiaFirst Life. His role encompasses driving sales and product strategy which is focussed on creating value for business and steering business growth.
In addition to this he is also responsible for managing key business partnerships & developing robust sales models to ensure business predictability across Bancassurance & Alternate Channels.
Since joining IndiaFirst Life as one of the founder members, he has significantly contributed towards developing efficient sales management tools in addition to securing and executing profitable partnerships.
His professional journey spans over 23 years in the insurance industry. Prior to joining IndiaFirst Life, he was associated with companies like HDFC Life & Canara HSBC OBC Life Insurance where he gained rich experience of sales across Agency & Banca Channels.
Sameer holds a Post Graduate Diploma in Business Administration from the Centre for Management Development, Modinagar.

Nalin Bhandari
SVP - Finance Controller
Nalin Bhandari is SVP & Head - Finance Controller at IndiaFirst Life. In his current role at the organisation, Nalin's responsibilities include overseeing end-to-end finance, taxation, finance operations, internal controls, auditing, and statutory compliances.
With over two decades of experience, his expertise lies in fundraising, working capital management, cost management planning, finance operation, due diligence, controllership, process implementation and relationship management.
Over the years, Nalin has worked in start-ups and established organizations across diverse sectors, such as insurance, power, and agro-based industry. He has had stints with IDBI Federal Life Insurance, Kotak Life Insurance, Enercon India Ltd, and Bajaj Hindusthan Ltd.
Nalin holds a commerce degree from Jai Narayan Vyas University, Jodhpur, and is a qualified Chartered Accountant from the Institute of Chartered Accountants of India (ICAI).