પ્રવેશ સમયે વય
- Answer
-
લઘુતમ – પ વર્ષ
મહત્તમ – 65 વર્ષ
તમારા માટે યોગ્ય સમય અમને જણાવો.
લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો
તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.
પુરુષ
સ્ત્રી
અન્ય
Thank for submitting your details
Your insights play a crucial role in helping us improve and enhance our services.
તમારા પ્લાનનો ચિતાર મેળવો
લઘુતમ – પ વર્ષ
મહત્તમ – 65 વર્ષ
લઘુતમ – 18 વર્ષ
મહત્તમ – 75 વર્ષ
અન્ડરરાઈટીંગને આધીન કોઈ મર્યાદા નહીં
Regular and Limited Premium | Single Premium |
---|---|
For Age 5 to 49 years - 7* Annualized Premium For Age 50 and above – 5* Annualized Premium | For Age 5 to 49 years -1.25 times of single premium For Age 50 and above – 1.10 times of single premium |
Age Band | For Regular Premium Policies | For Limited(5 Yrs) Premium Policies | For Limited(7 Yrs) Premium Policies | For Single Premium Policies(5 Term) | For Single Premium Policies(Other than 5 Term) |
---|---|---|---|---|---|
0-25 | 40 | 25 | 25 | 10 | 5 |
26-30 | 40 | 20 | 25 | 10 | 5 |
31-35 | 40 | 15 | 20 | 10 | 4 |
36-39 | 35 | 10 | 15 | 10 | 2 |
40-45 | 30 | 7 | 10 | 2 | 2 |
46-65 | 7 | 7 | 7 | 1.25 | 1.25 |
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા
ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી. મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.
મોહિત અગરવાલ
(મુંબઈ, 21 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો. કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.
સત્યમ નાગવેકર
(મુંબઈ, 22 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી
ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે. તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું. ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે! ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.
પૌલોમી બેનર્જી
(કોલકત્તા, 21 માર્ચ, 2024)
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ મની બેલેન્સ પ્લાન એક યુનિટ-લિંક્ડ,નોન-પાર્ટિસિપેટીંગ, લાઈફ ઈન્શ્યોરન્સ એન્ડોમેન્ટ પોલિસી છે જે બજારની ચડઉતરની અસરોને મર્યાદિત કરી ભવિષ્ય માટે બચત કરવામાં મદદ કરે છે. લાઈફ કવરની સુરક્ષા સાથે આ પોલિસી માર્કેટ-સંબંધિત વળતર આપે તે રીતે ઘડવામાં આવી છે.
લોક-ઈન ગાળા દરમ્યાન સ્થગિત થયેલ પોલિસીનું રીવાઈવલ(પુનર્જીવન)
લોક-ઈન ગાળા બાદ સ્થગિત કરેલ પોલિસીનું રીવાઈવલ
તમારું પ્રીમિયમ બદલીને તમે એક ફંડમાંથી બીજા ફંડમાં જઈ શકો છો.
સ્વિચીંગ(રૂપાંતરણ) શું છે?
સ્વિચીંગ અંતર્ગત તમે તમારા કેટલાંક અથવા તમામ યુનિટ્સ એક યુનિટ-લિંક્ડ ફંડમાંથી બીજામાં ટ્રાન્સફર કરી શકો છો.
સ્વિચીંગની કોઈ મર્યાદા હોય છે?
લઘુતમ સ્વિચીંગ રકમ | મહત્તમ સ્વિચીંગ રકમ |
---|---|
₹ 5,000 | ફંડનું મૂલ્ય |
ફંડ વચ્ચે સ્વિચીંગ કરવાના ચાર્જ શું છે?
એક કેલેન્ડર મહિનામાં તમે ફક્ત બે વખત રૂપાંતરણ(સ્વીચ) કરી શકો છો. રૂપાંતરણ નિઃશૂલ્ક હોય છે. તેમ છતાં, ન વપરાયેલ નિઃશૂલ્ક રૂપાંતરણ આગામી કેલેન્ડર મહિનામાં આગળ ધપાવી શકાતા નથી.
આઈઆરડીએઆઈ દ્વારા જારી કરવામાં આવેલ યુનિટ લિંક્ડ માર્ગદર્શિકાઓ અનુસાર અમારા દ્વારા તમારા યુનિટને મૂલ્યાંકિત કરવામાં આવશે. ઑથોરિટીની પ્રવર્તમાન માર્ગદર્શિકાઓ અનુસાર, નીચે પ્રમાણે યુનિટની કિંમત ગણવામાં આવશેઃ
ફંડ અંતર્ગત રોકાણનું બજાર મૂલ્ય
વત્તાઃ વર્તમાન સંપત્તિનું મૂલ્ય
બાદઃ વર્તમાન જવાબદારીઓ અને જોગવાઈઓનું મૂલ્ય, જો કોઈ હોય તો,
તેને વિભાજીત કરવામાં આવશેઃ વેલ્યૂએશન તારીખના રોજ હાજર યુનિટની સંખ્યા દ્વારા (યુનિટની રચના/રીડેમ્પ્શન પહેલાં).
વેલ્યૂએશન તારીખના રોજ જ્યારે ફંડમાં રહેલ કુલ યુનિટની સંખ્યા દ્વારા વિભાજીત કરવામાં આવે ત્યારે(કોઈપણ યુનિટ રીડીમ કરવામાં આવ્યા હોય તે પહેલાં) ગણતરીમાં રહેલ ફંડની આપણને યુનિટદીઠ કિંમત પ્રાપ્ત થાય છે.
અર્ધવાર્ષિક અને વાર્ષિક માધ્યમ અંતર્ગત તમામ પ્રીમિયમની ચૂકવણી માટે 30 દિવસનો અને માસિક માધ્યમ અંતર્ગત 15 દિવસનો ગ્રેસ આપવામાં આવે છે. આ ગાળો પ્રત્યેક પ્રીમિયમ ચૂકવણીની ડ્યૂ તારીખથી શરૂ થાય છે. આ ગ્રેસ ગાળા દરમ્યાન તમારા પ્લાનના તમામ લાભ ચાલુ રહે છે.
નિયમિત પ્રીમિયમ | મર્યાદિત પ્રીમિયમ | સિંગલ પ્રીમિયમ |
---|---|---|
માસિક, અર્ધવાર્ષિક, વાર્ષિક | માસિક, અર્ધવાર્ષિક, વાર્ષિક | ફ્ક્ત એકવાર (વન ટાઈમ) ચૂકવણી |
લઘુતમ પ્રીમિયમ | માસિક | અર્ધવાર્ષિક | વાર્ષિક |
---|---|---|---|
નિયમિત પ્રીમિયમ | રૂ।. 1,000 | રૂ।. 6,000 | રૂ।.12,000 |
મર્યાદિત પ્રીમિયમ | રૂ।.1,250 | રૂ।.7,500 | રૂ।.15,000 |
સિંગલ પ્રીમિયમ | - | - | રૂ।.45,000 |
મહત્તમ પ્રીમિયમ | અન્ડરરાઈટીંગને આધીન કોઈ મર્યાદા નહીં | અન્ડરરાઈટીંગને આધીન કોઈ મર્યાદા નહીં | અન્ડરરાઈટીંગને આધીન કોઈ મર્યાદા નહીં |
આ પોલિસીમાં ‘આરક્ષિત વ્યક્તિ’, ‘પોલિસીધારક’, ‘નોમિની(ઓ)’ અને ‘એપોઈન્ટી’ સામેલ હોઈ શકે છે.
આરક્ષિત વ્યક્તિ કોણ હોઈ શકે છે?
આરક્ષિત વ્યક્તિ એવી વ્યક્તિ છે, જેના જીવન પર પોલિસી આધારીત છે. આરક્ષિત વ્યક્તિના મૃત્યુ પર, લાભ નોમિની(ઓ)/એપોઈન્ટી/કાનૂની વારસને ચૂકવવામાં આવે છે અને પોલિસી સમાપ્ત થાય છે. કોઈપણ ભારતીય નાગરિક આરક્ષિત વ્યક્તિ બની શકે છે, જ્યાં સુધી -
અરજી કરતી વખતે લઘુતમ વય | મેચ્યોરિટી વખતે લઘુતમ વય | અરજી કરતી વખતે મહત્તમ વય | મેચ્યોરિટી વખતે મહત્તમ વય |
---|---|---|---|
છેલ્લા જન્મદિવસે 5 વર્ષ | છેલ્લા જન્મદિવસે 18 વર્ષ | છેલ્લાં જન્મદિવસે 65 વર્ષ | છેલ્લાં જન્મદિવસે 75 વર્ષ |
સગીર વ્યક્તિ માટે લાઈફ કવર પોલિસી શરૂ થવાની તારીખથી બે વર્ષના અંતે અથવા 18 વર્ષની વયે પહોંચ્યા બાદ પહેલી માસિક પોલિસીની વર્ષગાંઠ જે પણ પહેલાં હોય ત્યારે શરૂ થાય છે. જો આરક્ષિત વ્યક્તિ, સગીર હોય તો,આરક્ષિત વ્યક્તિના 18 વર્ષની વયે પહોંચ્યા બાદ આરક્ષિત વ્યક્તિને પોલિસી આપવામાં આવશે. જો આરક્ષિત વ્યક્તિ સગીર હોય તો, પોલિસીધારકના મૃત્યુ પર, આરક્ષિત વ્યક્તિના હયાત માતા કે પિતાને તુરંત અને આપમેળે આપવામાં આવશે.
પોલિસીધારક કોણ છે?
પોલિસી ધરાવનાર વ્યક્તિને પોલિસીધારક કહેવામાં આવે છે. પોલિસીધારક વ્યક્તિ આરક્ષિત વ્યક્તિ હોય કે ના પણ હોય. પોલિસીધારક બનવા માટે, પોલિસી માટે અરજી કરતી વખતે, તમારા છેલ્લા જન્મદિવસે તમારી વય કમ સે કમ 18 વર્ષની હોવી જરૂરી છે.
નોમિની(ઓ) કોણ છે?
આરક્ષિત વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં, પોલિસી અંતર્ગત લાભ મેળવનાર નોમિની(ઓ) કહેવાય છે. પોલિસીધારક તરીકે તમે નોમિની(ઓ)ની નિમણૂંક કરી શકો છો. નોમિની(ઓ) સગીર (18 વર્ષથી ઓછી વયના) પણ હોઈ શકે છે.
એપોઈન્ટી કોણ છે?
એપોઈન્ટી એટલે એવી વ્યક્તિ, જેને નોમિની સગીર હોવાના કિસ્સામાં તમારા દ્વારા પોલિસી ખરીદતી વખતે નીમવામાં આવે છે. તમારી ગેરહાજરીમાં એપોઈન્ટી પોલિસીનું ધ્યાન રાખે છે.
પોલિસી અવધિના અંતે તમને ફંડનું મૂલ્ય મળે છે.
પોલિસી અવધિના અંતે ચૂકવણીના વિકલ્પો કયા હોય છે?
મેચ્યોરિટી પર તમે પસંદ કરી શકો છો-
સેટલમેન્ટ ગાળા દરમ્યાન, લાગૂપાત્ર ફંડ મેનેજમેન્ટ ચાર્જ અને મોર્ટાલિટી ચાર્જ લાગૂ પડશે. સેટલમેન્ટ ગાળા દરમ્યાન ગમે ત્યારે પોલિસીધારક બેલેન્સ ફંડ ઉપાડી શકે છે.
સેટલમેન્ટ ગાળો ક્યારે શરૂ થાય છે?
મેચ્યોરિટીની તારીખથી તમારો સેટલમેન્ટ ગાળો શરૂ થાય છે અને પ વર્ષ સુધી લાગૂપાત્ર હોય છે. સેટલમેન્ટ વિકલ્પ અંતર્ગત પ્રથમ હપ્તો મેચ્યોરિટીની તારીખે ચૂકવવાપાત્ર રહેશે. તેમ છતાં, મેચ્યોરિટીની તારીખથી કમસે કમ 3 મહિના પહેલાં તમારે સેટલમેન્ટ વિકલ્પ પસંદ કરવો પડે છે.
શું સેટલમેન્ટ ગાળા દરમ્યાન લાઈફ કવર લાભ ચાલુ રહે છે?
હા, સેટલમેન્ટ ગાળા દરમ્યાન આરક્ષિત વ્યક્તિના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં, મૃત્યુ વિશે જાણ કર્યાની તારીખે ફંડનુ મૂલ્ય અથવા નોમિની(ઓ)/એપોઈન્ટી/કાનૂની વારસને ચૂકવવામાં આવેલ કુલ પ્રીમિયમના 105% જે પણ વધારે હોય તે અમારા દ્વારા ચૂકવવામાં આવશે અને પોલિસી સમાપ્ત થશે.
તેમ છતાં, સેટલમેન્ટ ગાળા દરમ્યાન સંપૂર્ણ વિથડ્રોઅલ પર લાઈફ કવર તુરંત બંધ થાય છે.
સેટલમેન્ટ ગાળા દરમ્યાન રોકાણનું જોખમ કોણ ભોગવે છે?
સેટલમેન્ટ ગાળા દરમ્યાન રોકાણનું જોખમ પોલિસીધારકે ભોગવવાનું રહેશે.
શું તમે સેટલમેન્ટ ગાળા દરમ્યાન રૂપાંતરણ/અંશતઃ વિથડ્રોઅલ કરી શકો છો?
ના, સેટલમેન્ટ ગાળા દરમ્યાન રૂપાંતરણ/અંશતઃ વિથડ્રોઅલની મંજૂરી નથી.
પોલિસી અસરમાં હોય ત્યારે અથવા પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની ડ્યૂ તારીખથી ગ્રેસ ગાળાની સમાપ્તિ સુધીના સમય દરમ્યાન આરક્ષિત વ્યક્તિની આકસ્મિક મૃત્યુની સ્થિતિમાં, નોમિની(ઓ)/એપોઈન્ટી/કાનૂની વારસ પોલિસી જે પણ હોય તેને પોલિસી અંતર્ગત, મૃત્યુની તારીખે ફંડનું મૂલ્ય અથવા સમ એશ્યોર્ડ જે પણ વધારે હોય તેને સમકક્ષ લાભ,
રકમ એપોઈન્ટીને ચૂકવવામાં આવશે, જો નોમિની(ઓ) સગીર હોય. તેમ છતાં, કોઈપણ સમયે, મૃત્યુ લાભ પોલિસી અવધિ દરમ્યાન ચૂકવેલ કુલ પ્રીમિયના 105%થી ઓછું રહેશે નહીં જોખમ કવર શરૂ થતા પહેલાં, સગીર આરક્ષિત વ્યક્તિની આકસ્મિક મૃત્યુના કિસ્સામાં, મૃત્યુ લાભનું મૂલ્ય ફંડના મૂલ્ય જેટલું રહેશે.
પેઈડ-અપ પોલિસીઓના કિસ્સામાં, પોલિસીની શરૂઆતમાં પોલિસીધારક દ્વારા પસંદ કરવામાં આવેલ પે-આઉટ વિકલ્પ અનુસાર, આરક્ષિત વ્યક્તિના મૃત્યુ પર, પેઈડ-અપ સમ એશ્યોર્ડ અથવા ફંડની મૂલ્ય જે પણ વધુ હોય તેને સમકક્ષ ઉચ્ચક રકમ નોમિની(ઓ)/એપોઈન્ટી/કાનૂની વારસને ચૂકવવામાં આવશે.
મૃત્યુ લાભ પર અંશતઃ વિથડ્રોઅલની અસર શું થાય છે?
આરક્ષિત વ્યક્તિની મૃત્યુની તારીખ તુરંત 24 મહિના પહેલાં, જો કોઈ કરવામાં આવ્યું હોય તો, અંશતઃ વિથડ્રોઅલને સમકક્ષ રકમ જેટલું સમ એશ્યોર્ડ/પેઈડ-અપ સમ એશ્યોર્ડ ઓછુ થશે.
આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.
તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો? તમારી શોધ અહીં પૂરી થાય છે! આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો
શું તમે સાંભળ્યું છે એવા પ્લાન વિશે જે વીમા કવચ તો આપે પણ સાથે સાથે સંપત્તિનું સર્જન પણ કરે? ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન સાથે 1 પ્લાનમાં મેળવો 2 લાભ.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ નોલેજ સેન્ટર
બધુ જુઓ